શૈલેષ પંચાલ "સ્મિત" - (26 August 2020)શું ડીપ ચિંતન છે તમારું..! દ્રોપદીની જેમ વિષ પીધાં પછી કૃષ્ણ તારણહાર મળે..આહ..ખુબ મજા આવી પણ,એક અફસોસ રહ્યો કે આ કવિતા મે કૃષ્ણજન્મ પર કેમ ન વાચી..? જોકે,એ વખતે આશ્રમમાં હતો એટલે આ બધું નજર બહાર રહ્યું બાકી, કૃષ્ણને આપે જે રીતે જોયાં એ નયન અમને સૌને મળે ..