રાજેન્દ્ર સોલંકી - (11 April 2021)ખુબજ સરસ...નવી જ જાણકારી મળી.👏👏💐💐
00
જ્યોતિન્દ્ર મહેતા - (11 April 2021)આમાંથી થોડી ઘટનાઓ મારી જાણકારીમાં હતી પણ ઘણીબધી વાતોથી હું અજાણ હતો. સાંઈબાબાના આગમન પછીની બધી વાતો પ્રચલિત છે. આ લેખ માટે ધન્યવાદ
દરેક વર્ગ, ખાસ યુવા વર્ગને ગમે અને મનોરંજન સાથે હકારાત્મક સંદેશ મળે તેવું લખવાની નેમ. દીર્ઘ વાંચન અને જીવનમાં અનેક અનુભવોમાંથી પસાર થઈ દરેક પ્રકારની દુનિયા જોઈ છે જે કલમ દ્વારા સહુ સમક્ષ મુકવાની નેમ છે. ખાસ તો યુવાનોને ગમે તેવા વિષયો અને વિષયવસ્તુઓ પર લખવું છે. અનેક સ્પર્ધાઓમાં ઇનામ...More
દરેક વર્ગ, ખાસ યુવા વર્ગને ગમે અને મનોરંજન સાથે હકારાત્મક સંદેશ મળે તેવું લખવાની નેમ. દીર્ઘ વાંચન અને જીવનમાં અનેક અનુભવોમાંથી પસાર થઈ દરેક પ્રકારની દુનિયા જોઈ છે જે કલમ દ્વારા સહુ સમક્ષ મુકવાની નેમ છે. ખાસ તો યુવાનોને ગમે તેવા વિષયો અને વિષયવસ્તુઓ પર લખવું છે. અનેક સ્પર્ધાઓમાં ઇનામ મળેલ છે. જાણીતાં સામયિકોમાં લેખ, વાર્તાઓ પ્રગટ થયાં છે