જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (01 July 2021)ખૂબ જ લાગણીસભર તારો આ પત્ર dear પોયણી. તું હંમેશા અમારી સાથે જીવંત રહીશ કેમકે, તારી આખરી ઈચ્છા તારા મમ્મી પપ્પા એ ખૂબ જ વહાલથી પૂર્ણ કરી છે..! થેલેસેમિયાથી પીડાતી દરેક વ્યક્તિની પીડાનો અનુભવ આંખો ભીની કરી ગયો. 💐💐🙏🙏