જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (25 December 2021)સાચ્ચે જ, જો આ મનની ભીતર ચાલતી ચૂંટણીમાં જીતી શકો તો જ તમે ખરા યોધ્ધા છો, નહીતો જીવનની કોઈપણ જીત અધૂરી જ છે. હારેલો સુખદેવ તો કર્મની ચૂંટણી પણ હારી ગયો, તો શું એ કોઈપણ ઉમેદવારી નોંધાવાને લાયક છે..? જવાબ ના જ હોય.. છતાં ઉમેદવારો કેવા પ્રકારના હોય છે તેનાથી સૌ ક્યાં અજાણ છે..?! ખૂબ જ સરસ સંદેશ.. હા સમજી શકે તેને માટે જ તો..!