પુસ્તક એ મારું શરીર છે.પુસ્તકનું લખાણ એ મારું રક્ત છે.પુસ્તક નું શીર્ષક એ મારો આત્મા છે અને એ પુસ્તક નો લેખક મારો ભગવાન છે.
મિત્રો તમે મને તમારા પ્રતિભાવ whatsapp તથા મેઈલ પર આપી શકો છો
My Whatapp Number-8238332583
Email- avichal.abrs.1996@gmail.com
પુસ્તક એ મારું શરીર છે.પુસ્તકનું લખાણ એ મારું રક્ત છે.પુસ્તક નું શીર્ષક એ મારો આત્મા છે અને એ પુસ્તક નો લેખક મારો ભગવાન છે.
મિત્રો તમે મને તમારા પ્રતિભાવ whatsapp તથા મેઈલ પર આપી શકો છો
My Whatapp Number-8238332583
Email- avichal.abrs.1996@gmail.com
Book Summary
આપણું ભારતવર્ષ હજારો વર્ષ જૂનો ઇતિહાસ અને સાહિત્યનો ખજાનો ધરાવે છે. આ સાહિત્યમાં પુરાણો અને ઉપનિષદો મુખ્ય છે. આ સિવાય નારાયણના અવતારોની કથાઓ એક આગવું સ્થાન ધરાવે છે. શ્રીહરિ નારાયણના મુખ્ય અવતારો દસ છે. આ સિવાય તેમના બીજા ઘણા આંશિક અવતારો થઈ ગયા છે. તેમાંના અનેક અવતારો વિષે આપણે જાણતા નથી. આવા અવતારોની કલ્પના કરીને ભૌગોલિક સ્થિતિનું યોગ્ય વર્ણન કરીને પૌરાણિક સમયના ભારતની એક કથા આલેખવાનો પ્રયાસ પ્રસ્તુત નવલકથામાં કર્યો છે. આ નવલકથા મોહિની અવતાર મેઘા અને શ્રીનારાયણના નરરૂપ એવા આર્યવર્ધનના પ્રેમકથાની પ્રથમ કડી છે. ભલે મેઘાનું સામર્થ્ય અસાધારણ છે. પરંતુ તેનું આ સામર્થ્ય કયા પ્રયોજનની પૂર્તિ માટે મળ્યું છે, તેની શોધ છે. ડગલે ને પગલે થતી લડાઈ એકબીજાના સામર્થ્યનો પરિચય આપવા માટે થાય છે. આવનારા યુદ્ધમાં તેમનો સૌથી મોટો શત્રુ કાલપુરુષ એવો કલિયુગ મેઘા અને આર્યવર્ધનને કેવી પ્રચંડ ટક્કર આપી શકે તેના પરિચય માટે છે.