જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (08 June 2022)ઓહો હો શું વાત છે બાકી જોરદાર કહેવાય સર..👏👏 આપની કલમ થકી એ જગ્યાની સુંદરતા અમારું પણ મન મોહી ગઈ.. મનથી જયારે મક્કમ હોઈએ ત્યારે કોઈપણ કાર્ય અશક્ય નથી જ હોતું ને સાથે સાથ હોય પરિવારનો પછી તો એ પૂર્ણ થાય જ..! આમ જ હજુ ઘણી સફરનો આનંદ માણી શકો તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને સુનિલભાઈ..👏👏👍👍
દરેક વર્ગ, ખાસ યુવા વર્ગને ગમે અને મનોરંજન સાથે હકારાત્મક સંદેશ મળે તેવું લખવાની નેમ. દીર્ઘ વાંચન અને જીવનમાં અનેક અનુભવોમાંથી પસાર થઈ દરેક પ્રકારની દુનિયા જોઈ છે જે કલમ દ્વારા સહુ સમક્ષ મુકવાની નેમ છે. ખાસ તો યુવાનોને ગમે તેવા વિષયો અને વિષયવસ્તુઓ પર લખવું છે. અનેક સ્પર્ધાઓમાં ઇનામ...More
દરેક વર્ગ, ખાસ યુવા વર્ગને ગમે અને મનોરંજન સાથે હકારાત્મક સંદેશ મળે તેવું લખવાની નેમ. દીર્ઘ વાંચન અને જીવનમાં અનેક અનુભવોમાંથી પસાર થઈ દરેક પ્રકારની દુનિયા જોઈ છે જે કલમ દ્વારા સહુ સમક્ષ મુકવાની નેમ છે. ખાસ તો યુવાનોને ગમે તેવા વિષયો અને વિષયવસ્તુઓ પર લખવું છે. અનેક સ્પર્ધાઓમાં ઇનામ મળેલ છે. જાણીતાં સામયિકોમાં લેખ, વાર્તાઓ પ્રગટ થયાં છે