રાત
જિંદગી બહુ સરસ છે. પણ રાત સરસ નથી.
ભગવાને રાત છોકરીઓ માટે જ બનાવી હોય તેવું
લાગે છે. તેથી રાત નર્ક બરાબર છે.
આ દુનિયામાં ભગવાને પ્રેમ જ ખોટો બનાવ્યો છે.
પ્રેમ જ છોકરીઓની જિંદગીને રાત સુધી દોરીને
જાય છે.
આ દુનિયામાં દસ ટકા પુરુષ જ છોકરીઓની
ઈજ્જત કરે છે.બાકી બધા પુરુષે જરૂરિયાત માટે
જ જન્મ લીધો છે.
છોકરીઓ માટે રાત એક નર્ક છે.
ક્યારેક ક્યારેક એમ થાય છે. કુદરતે કેમ આવું
કર્યું હશે. છોકરીઓને જ કેમ આટલું દુઃખ આપે છે.
કુદરતે છોકરીઓને એકદમ સ્વર્ગની અપ્સરા જેવી
બનાવી છે.પણ દુઃખ એક સરોવર જેટલું લખીને
મોકલે છે.
બસ હવે આ દુનિયા પર્લે થઈ જાય તોય કોઈ દુઃખ
નથી.કારણ કે છોકરીઓને આ સંસારના નર્કમાંથી
છુટકારો તો મળે.
આ દુનિયામાં પુરુષ એટલે એક નર્ક...........
અને સ્ત્રી એટલે એક ઈજ્જત.
