ભયાનક 2020
ભારતના ઇતહાસમાં ઘણી આવેલી કુદરતી આફતો અને ઘણાં કિસ્સા,બનાવો સ્થાન ઘરાવે છે.એમાં પણ હાલમાં આવેલો આ કોરોના(કોરોનાકાળ) સૌથી વધારે ભયાનક વર્ષ(સમય) ગણી શકાય.
ચીનથી આવેલા વાયરસનાં કારણે ઘણાં લોકોએ પોતાના અંગત સ્વજનો ગુમાવ્યા છે તો કોઈકે પોતાના પપ્પા,તો કોઈકે પોતાનો મિત્ર,કોઈકે પોતાનો ભાઈ,કોઈકે પોતાની લાડકી બહેન,કોઈકે પોતાની મમ્મીને ગુમાવી ચૂક્યા છે.
આ વાયરસ ના કારણે તેનો ભોગ બનનાર વ્યક્તિ તે વાયરસથી તડફડી રહ્યો હોવા છતાં તેના અંગત સગા પણ તેને પડખે બેસી નથી શકતાં.
વાયરસ ના કારણે કેટલાય ઝૂંપપટ્ટીમાં રહેતા લોકો ભૂખના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે,તો કેટલાક ના ધંધા રોજગાર ઠબ થઈ ચૂક્યા છે. હજું પણ કંઈ સ્થિતિ દેખાડશે તે કોઈ જાણતું નથી.
એટલેજ
"સમજો જો ડર ગયા સમજો વો મર ગયા."
"પોતાની સુરક્ષા પોતે જાતેજ રાખીએ."