મૃત્યું
આકસ્મિકને
અણધાર્યું,
આવેે મૃત્યુ,
છાનુંછપનું,
તોય માણસ
ક્યાં સમજે છે?
મારું-તારું કરતો કરતો,
ખબર નથી એને,
મૃત્યુ પાસે જાય સરતો સરતો.
ધનદોલતના ઢગલા કરતો,
ખબર છે,
નથી લઈ જવાનું બધું,
તોય કરે છે,
અંતે મરેે છે.
- હર્ષદ ગોસાઈ "હર્ષ"