વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નવરાત્રિ

આસો સુદ એકમ એટલે *નવરાત્રી* પ્રારંભ,

હિન્દુઓ દ્વારા ઘટસ્થાપન અને પૂજા અર્ચનાનો દિન..


*નવરાત્રી* એ દેવી દુર્ગાનાં ઉત્સવનું પ્રતીક છે,

જે દેવીને શક્તિ સ્વરૂપે વ્યક્ત કરે છે..


રૂમઝૂમ કરતી બાળ સ્વરૂપે આવતી માડી,

શીખ લઇ આનો આનંદ માણતી સખી..


આઠમ/નોમનાં દિવસે કુમારિકાને ભોજન કરાવાય,

યથા શક્તિ મુજબ એમને દક્ષિણા અપાય છે.. 


જે કરે માં નું શ્રદ્ધા - ભાવથી પૂજન,

તેનાં સઘળે પાપોનું થાય નાશ..


*નવરાત્રી*પછીનો બીજો દિવસ એ દશેરા,

એટલે એને વિજયાદશમી પણ કહેવાય..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ