વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આણંદ

J&k બંધનોથી મુક્ત જો થાય છે,

આજ આણંદ ઉત્સવ ઉજવાય છે.


ધારા-૩૭૦ ની ચર્ચા તો બધે થાય છે,

આતિશબાજી ચારેકોર સંભળાય છે.


પ્રકૃતિએ જુઓ; પોરહમાં વર્તાઈ છે,

સીતેર વર્ષેય સંવિધાનમાં જોડાઈ છે.

-પીયૂષ.આર.આહીર





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ