આણંદ
J&k બંધનોથી મુક્ત જો થાય છે,
આજ આણંદ ઉત્સવ ઉજવાય છે.
ધારા-૩૭૦ ની ચર્ચા તો બધે થાય છે,
આતિશબાજી ચારેકોર સંભળાય છે.
પ્રકૃતિએ જુઓ; પોરહમાં વર્તાઈ છે,
સીતેર વર્ષેય સંવિધાનમાં જોડાઈ છે.
-પીયૂષ.આર.આહીર
J&k બંધનોથી મુક્ત જો થાય છે,
આજ આણંદ ઉત્સવ ઉજવાય છે.
ધારા-૩૭૦ ની ચર્ચા તો બધે થાય છે,
આતિશબાજી ચારેકોર સંભળાય છે.
પ્રકૃતિએ જુઓ; પોરહમાં વર્તાઈ છે,
સીતેર વર્ષેય સંવિધાનમાં જોડાઈ છે.
-પીયૂષ.આર.આહીર