વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિશ્વાસ

                               "વિશ્વાસ"

શ્વાસ જેટલો જ જરૂરી છે વિશ્વાસ,
સબંધો ટકાવવા ખૂબ જરૂરી છે વિશ્વાસ.

શ્વાસ વિના જેમ પામે છે શરીર મૃત્યું.
વિશ્વાસ વિના થાય છે સબંધો નું મૃત્યું.

ટકેછે લાગણીઓ સબંધ માં વિશ્વાસથી,
જેમ ટકેછે શરીર જરૂરી પોષણને શ્વાસથી.

શ્વાસ વિના જેમ શરીર થઇ જાયછે નશ્વર,
વિશ્વાસ વિના તેમ સબંધો થઇ જાયછે નશ્વર.

વિશ્વાસના અભાવે કુટુંબ ઉજળી જાય,
હોય જો વિશ્વાસ તો કુટુંબ તરી જાય.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ