વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુસ્તકો










પુસ્તકો વિના જગ સુનું,
પુસ્તકોથી થયો જીવનમાં પ્રકાશ,
જીવન સાર્થક કરવામાં એ પુસ્તકોનો ઘણો છે યોગદાન.

જ્ઞાનનો અખૂટ ભંડાર એ ખાલી પુસ્તકને દ્વાર,
જ્ઞાન મેળવો એટલું ઓછું પડે એનું પુસ્તક છે નામ.

વાંચતા જ્યારે એનાં પાના પલટાવુ,
ત્યારે શાંતિ મળે એ સ્વર્ગ સમાન,
સાથે એક મનગમતું પુસ્તક હોય ને હોય સાથે એક સુંદર સાંજ,
બસ મોજ પડી જાય પછી જિંદગી લાગે સ્વર્ગ સમાન.
                              સમાપ્ત 
   
વિશ્વ પુસ્તક દિવસની બધાને ખુબ ખુબ શુભકામનાઓ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ