વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નકકર સત્ય

ઈક નક્કર સત્ય મારે જોઈએ છે
. ખાલી આળપંપાળ થી
 મન મારૂં રીજતુ નથી,

 એવા ચિત્કારો  ઉઠે છે રહદય માં
કે એને શમાવવા
સત્ય સમાધાન મારે જોઈએ છે

. મારા અસ્તિત્વ ની અવગણના કરીને
શું મને લાગણીથી ભીંજવી શકો છો.?

 શબ્દો ની આળપંપાળ થી
રીઝવી ખુશ કરી શકો છો.

 મારુ રહદય  બગીચા જેવું,
 શુધ્ધ જળ રુપી શબ્દો થી જ
ખીલી ઉઠે છે

એને ખીલવનાર શુધ્ધ વ્યકતી
જોઈએ છે.   

         હંસાબેન દેવજી ચારણીયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ