નકકર સત્ય
ઈક નક્કર સત્ય મારે જોઈએ છે
. ખાલી આળપંપાળ થી
મન મારૂં રીજતુ નથી,
એવા ચિત્કારો ઉઠે છે રહદય માં
કે એને શમાવવા
સત્ય સમાધાન મારે જોઈએ છે
. મારા અસ્તિત્વ ની અવગણના કરીને
શું મને લાગણીથી ભીંજવી શકો છો.?
શબ્દો ની આળપંપાળ થી
રીઝવી ખુશ કરી શકો છો.
મારુ રહદય બગીચા જેવું,
શુધ્ધ જળ રુપી શબ્દો થી જ
ખીલી ઉઠે છે
એને ખીલવનાર શુધ્ધ વ્યકતી
જોઈએ છે.
હંસાબેન દેવજી ચારણીયા