પ્રોત્સાહન
મારી રચેલી કવિતાઓ ને
ઈ બુક માં સમાવેશ કરાવનાર
પાંડુરંગ દાદા કુલકર્ણી
જે મરાઠી સાહીત્ય વિકાસ નાં મુખ્ય યધયક્ષ છે
. સહુને પ્રેરણા આપે છે.
અને એમનાં સાનિધ્ય માં આવનારા
દરેક કવિઓ ને દુનિયા ઓળખે છે.
મારાં કંઈ સારાં સમય ની શરુઆત થઈ કે
મને દાદા મળ્યા એમણે રુચા મેડમ ની ઓળખાણ કરાવી
અને રુચા બેને
ગુજરાતી સાહિત્ય નાં પ્રકાશક
ર-પરશ હારદિક નો પરિચય કરાવ્યો.
અને આજે આ બધાંની હું આભારી છું
જેનાં કારણે તમે .મારી કથા વાંચી
રહ્યા છો.
જય શ્રીકૃષ્ણ