વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રેસ્ટ ઈન પીસ

રેસ્ટ ઈન પીસ (RIP)


મને એક વસ્તુ સાવ સમજ માં આવતી નથી...

જયારે કોઈ માણસ સ્વર્ગસ્થ પામે ત્યારે આપણે કહી કે, એમના આત્મા ને ભગવાન શાંતિ અર્પે...

પણ એ જયારે જીવતા હોય ત્યારે, શું શાંતિ મળે, સુખ મળે તેવી ક્યારેય પણ પ્રાર્થના કરી છે?

જો કરી હોય અને બધું સુખ પામી ને ગયા હોય તો તો જરૂર એમના આત્મા ને મર્યા પછી શાંતિ જ મળશે...

તમારું શું કહેવું?


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ