વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનુશાસન

અનુસાશન એ પાવનકારી પર્વ,

જેનાથી જગમાં મળે બહુ ગર્વ,

વાત આ કામની યાદ રાખો સર્વ.


આ વાતનો બહુ ઊંડો છે મર્મ,

જે બનાવે મજબૂત તમારા કર્મ,

પછી ભલે તમે માનો ગમે એ ધર્મ.


અનુસાશન સદા બહુ લાભકર્તા,

તેનાથી જેમને ફળ્યા વિધ્નહર્તા,

તેઓ બન્યા ભારત ભાગ્યવિધાતા.


ચાલો આજે આપીએ સ્વને ભેટ,

કરીએ સંકલ્પ ન થાસું કયાંય લેટ,

કારણકે એની જ છે અમૂલ્ય નેટ.

કિશન પંડયા.

કેશોદ.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ