દિલની વાત...!!
જાણકારો કહે છે કે,
કવિતા લખવાં જ્ઞાન જરૂરી છે!
શબ્દોની અને વ્યાકરણની સમજ જરૂરી છે!
પણ આ "લાડુ" કહે છે કે,
દિલની વાતને શબ્દોમાં સજાવવા,
ક્યાં કોઈ પ્રમાણપત્રની જરૂર પડે છે!!☺️
✍️- ખ્યાતિ સોની "લાડુ"
જાણકારો કહે છે કે,
કવિતા લખવાં જ્ઞાન જરૂરી છે!
શબ્દોની અને વ્યાકરણની સમજ જરૂરી છે!
પણ આ "લાડુ" કહે છે કે,
દિલની વાતને શબ્દોમાં સજાવવા,
ક્યાં કોઈ પ્રમાણપત્રની જરૂર પડે છે!!☺️
✍️- ખ્યાતિ સોની "લાડુ"