વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિલની વાત...!!

જાણકારો કહે છે કે,

કવિતા લખવાં જ્ઞાન જરૂરી છે!

શબ્દોની અને વ્યાકરણની સમજ જરૂરી છે!


પણ આ "લાડુ" કહે છે કે,

દિલની વાતને શબ્દોમાં સજાવવા,

ક્યાં કોઈ પ્રમાણપત્રની જરૂર પડે છે!!☺️


✍️- ખ્યાતિ સોની "લાડુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ