પંજાબી
આશાબહેન શહીદ ભગતસિંહ પરની સભામાં ભાષણ આપવા જતા પહેલા બોલ્યા:-"જો બેટા, કાંઈ પણ થઈ જાય પણ મારા ઘરમાં કોઈ પંજાબી યુવતીને તું વહુ તરીકે લાવે એ હું નહીં જ ચલાવી લવ."
આશાબહેન શહીદ ભગતસિંહ પરની સભામાં ભાષણ આપવા જતા પહેલા બોલ્યા:-"જો બેટા, કાંઈ પણ થઈ જાય પણ મારા ઘરમાં કોઈ પંજાબી યુવતીને તું વહુ તરીકે લાવે એ હું નહીં જ ચલાવી લવ."