વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પંજાબી

આશાબહેન શહીદ ભગતસિંહ પરની સભામાં ભાષણ આપવા જતા પહેલા બોલ્યા:-"જો બેટા, કાંઈ પણ થઈ જાય પણ મારા ઘરમાં કોઈ પંજાબી યુવતીને તું વહુ તરીકે લાવે એ હું નહીં જ ચલાવી લવ."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ