વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છ માળ ( ૨૬*૨ )

કલાઈવ નામના અંગ્રેજ અમલદારે લોકોને લૂંટીને છ માળનું એક મકાન બનાવેલું.તે જયારે અમલદાર હતો ત્યારે એના ચમચાઓ તેને ખંભા પર બેસાડીને છ માળ ચડાવતા હતા.


પાછલી વયે ચોથા માળના પગથિયાં ચડતી વખતે અસ્થમાને લીધે તે મૃત્યુ પામ્યો ત્યારે લોકોને એના મૃત્યુની જાણ એના મૃતદેહની દુર્ગંધને લીધે છેક છઠ્ઠા દિવસે થઈ હતી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ