વાચક મિત્રો,મારા વિશે લખવાનું તો બહુ છે પણ ગૃહિણી છું ને એટલે ટૂંક માં લખી શકાશે નહી. ગૃહિણી માંથી લેખિકા બનવાનું મારા જીવન નું મનગમતું સપનું કદાચ ભગવાન શ્રી કૃષ્ણ ના કૃપા પ્રસાદ વગર અધૂરું રહી જાત.કોલેજ કાળ થી લખવું ગમતું હતું પણ ત્યારે લખવા માટે શબ્દો ટૂંકા પડતા હતા.કોરોના કાળ ના સમયે...More
વાચક મિત્રો,મારા વિશે લખવાનું તો બહુ છે પણ ગૃહિણી છું ને એટલે ટૂંક માં લખી શકાશે નહી. ગૃહિણી માંથી લેખિકા બનવાનું મારા જીવન નું મનગમતું સપનું કદાચ ભગવાન શ્રી કૃષ્ણ ના કૃપા પ્રસાદ વગર અધૂરું રહી જાત.કોલેજ કાળ થી લખવું ગમતું હતું પણ ત્યારે લખવા માટે શબ્દો ટૂંકા પડતા હતા.કોરોના કાળ ના સમયે મારા જીવનમાં સર્જન કરવાની શક્તિ આપી એમ કહી શકાય. આ સમય માં ભય ના ચક્ર માં અટવાઈ જવા કરતા વિચાર્યું હતું કે મન ના વિચારો ને ફેસબુક ના માધ્યમ થી લોકો સુધી પહોંચતા કરું.
Book Summary
"વિસર્જન"અને "વિદાઇ" વચ્ચે નો સબંધ શું છે? કદાચ સામન્ય વ્યક્તિ માટે સમજવા મુશ્કેલ છે..બન્ને શબ્દો ગમગીની નાં અંધારા મય જીવન નું રહસ્ય લાગે છે.ઘણીવાર મૃત્યુ અને મોહ વચ્ચેની પાતળી દીવાલ લાગે છે.. વિસર્જન એટલે માણસ ના જીવન ના ખાસ નજીક ના સંસ્મરણ નું દફન