ધ્યાન ધારણા કાયમ રાખવી

ધ્યાન ધારણા કાયમ રાખવી


ગંગા સતી ગંગા સતી
Spiritual Poem
Sorry ! No Reviews found!

ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાથી આશરે ૩૫ કિ.મી.ના અંતરે આવેલા રાજપરા ગામમાં ઈ.સ. ૧૮૪૬ માં થયો હતો એવું અનુમાન છે. તેઓ ગુજરાતનાં ભક્તકવિયત્રી હતા. તેમનાં લખેલાં ભજનો આજે પણ લોકપ્રસિધ્ધ છે. તેમનું અવસાન ૧૮૯૪માં થયા હોવાનો અંદાજ છે મૂળ નામ : ગંગાબાઇ ફહળુભા ગોહિલ તેઓ...More

Publish Date : 24 Apr 2021

Reading Time :


Free


Reviews : 0

People read : 106

Added to wish list : 0