Ambaliya prakash..! - (29 August 2025)એકાંત ક્યારેક સાજન જેવું સાથ આપે,ભીડ વચ્ચે પણ મનને એકલો રાખી જાય.શાંતિનો સાગર છે, પણ તોફાન છુપાયેલું,એકાંતમાં જ દિલ પોતાને સાચું બતાવે.કોઈ નથી, છતાં વિચારોની ભીડ રહે.એકાંત એ જ છે જ્યાં આત્મા ખુદને મળે..!
બાળપણથી વાંચનનો શોખ હતો અને સમય સાથે તે શોખ લખાણમાં પરિવર્તિત થયો. અવનવા વિષયો પર મને લખવું અનહદ ગમે છે. પાંચ વર્ષથી લેખન કાર્ય સાથે જોડાયેલી છું પણ અહીં નવી છું તો આશા રાખીશ કે, સાથ-સહકાર આપશો. 😇💫
બાળપણથી વાંચનનો શોખ હતો અને સમય સાથે તે શોખ લખાણમાં પરિવર્તિત થયો. અવનવા વિષયો પર મને લખવું અનહદ ગમે છે. પાંચ વર્ષથી લેખન કાર્ય સાથે જોડાયેલી છું પણ અહીં નવી છું તો આશા રાખીશ કે, સાથ-સહકાર આપશો. 😇💫