હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓના સોળ શણગાર ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. દરેક સ્ત્રી માટે તેનું ખૂબ જ મહત્વ છે. માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ, વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ તેનું વિશેષ મહત્વ છે. પરિણીત સ્ત્રીઓ માટે શણગાર માત્ર તેમના સૌંદર્યના પ્રતિક જ નથી, પરંતુ, તેમના પતિના આયુષ્ય માટે પણ ખૂબ જરૂરી માનવામાં આવે છે.
ફેશનની આડમાં ધર્મ અને સંસ્કૃતિ ભૂલવી ન જોઈએ.