Rasikbhai Patel - (05 June 2025)ઈવા એ શું કર્યું એમ વિચારવા ને બદલે શા માટે એમ કર્યું, તેમ વિચારશો તો સાચું લાગશે. ઢાળ માં પાણી હોય કે લાગણી, તણાયા વગર ના રહે.
heena dave - (04 June 2025)ખૂબ જ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. લગ્ન પછી પતિ પત્ની વચ્ચે આવું તો થોડું ઘણું રહેવાનું પણ પછી બધું સરસ થઈ જાય છે. જો દરેક સ્ત્રી કે પુરુષ આ કારણોસર જીવનસાથી ને દગો આપે તો સંસાર કઈ રીતે ચાલે? આમ બહાર જવાથી ક્યારેય સુખ કે શાંતિ નથી મળતા... 👍