ડૉ.નરેશ એસ.રાવત "નયન " - (21 June 2025)ઇતિહાસને કયારેય ભૂલાય નહી.હજુ પણ કેટલાક શિક્ષિત લોકોમાં પણ સાંપ્રત સમયમાં માનસિકતા જોવા મળે છે. અભિનંદન ભાઈ તમને રજૂઆત બદલ
જેમને પોતાના ધર્મ અને જ્ઞાતિ પર વધારે પડતુ અભિમાન હોય અને અન્ય ધર્મ કે જ્ઞાતિ પ્રત્યે અણગમો હોય એમણે એક વખત શાંત ચિતે માત્ર એટલું જ વિચારવું કે જન્મ લેવો તો પોતાના હાથમા નહોતો તો કદાચ પોતાનો જન્મ એ અન્ય ધર્મ, જ્ઞાતિ માં થયો હોત તો એ જ્ઞાતિ પરનો એમનો પૉઇંટ ઑફ વ્યુ કેવો હોત!? આ વાતને વધારે ઊંડાણથી સમજવા માટે વાંચો આ નાનકડી વાર્તા...