ભૂમિધા પારેખ - (16 November 2025)ખૂબ જ સુંદર રીતે લખાયેલી શાંત રસ કથા. ખરેખર મનને શાંત કરી ગઈ. મોહના બારીક બંધનો તોડવા કરતા એમાંથી નિર્લેપભાવે વહી નીકળીએ, ત્યારે ખરા અર્થમાં નિર્મોહી અવસ્થા પ્રાપ્ત થાય. All the best for competition dear..👍👍
11
જ્યોતિન્દ્ર મહેતા - (16 November 2025)બહુ જ સુંદર પ્રસ્તુતિ. મન બહુ ચંચળ છે અને તે હંમેશાં મોહ તરફ ખેંચે છે. નિર્મોહી સાચા અર્થમાં નિર્મોહી બની
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
Book Summary
"सयंमः परमं बलम्।" એટલું જ સત્ય છે જેટલું જીવન. સંયમ જીવનને નવી દિશા આપે છે. શું નિર્મોહી એના નામ પ્રમાણે બધા મોહથી પરે જઈ વાસ્તવમાં નિર્મોહી થઈ શકશે?