Jigar Desai - (15 January 2026)"સંયમઃ પરમં બલમ્” જેવી ભાવનાને શાંત રીતે સ્પર્શતું “નિર્મોહી” મોહથી ભાગવાનું નહીં,
પણ મોહને સમજતાં સમજતાં તેનાથી ઉપર ઊઠવાનું શીખવે છે.
પુસ્તક વાંચકને એક સરળ પણ કઠિન પ્રશ્ન સામે ઉભું કરે છે —
શું આપણે અંદરથી જાગૃત થઈને વાસ્તવમાં નિર્મોહી બની શકીએ?
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
હું વડોદરા, ગુજરાત પાસે એન્જિનિરીંગ કોલેજમાં પ્રોફેસર છું.કવિતા, શાયરી અને વાર્તા લખવી મારી હોબી નથી પણ રોજનીશી છે. કામ સિવાયના સમય માં બસ શબ્દો ને ગોઠવણ કરી રચના ને ઓપ આપું છું.
Book Summary
"सयंमः परमं बलम्।" એટલું જ સત્ય છે જેટલું જીવન. સંયમ જીવનને નવી દિશા આપે છે. શું નિર્મોહી એના નામ પ્રમાણે બધા મોહથી પરે જઈ વાસ્તવમાં નિર્મોહી થઈ શકશે?