શનિ માહાત્મ્ય

શનિ માહાત્મ્ય


ગૌરાંગ અમીન ગૌરાંગ અમીન

Summary

કલિયુગમાં શનિ ગ્રહનું મહત્વ સવિશેષ છે. શનિ ગ્રહ દરેકની કુંડળીમાં હોય. દરેક માણસ અઢી વર્ષની તેમ જ સાડા સાત વર્ષની પનોતી ભોગવે જ, વળી જો...More
Spiritual Mythological & Historical Novel

Buy Paperback ₹ 296.00

વિજ્ઞાનમાં સ્નાતક થયેલા આઇટી પ્રોફેશ્નલ એવા ગૌરાંગ અમીન સાહિત્ય, ધર્મ, આધ્યાત્મ, યોગાસન, ચિત્રકામ, ફોટોગ્રાફી, પ્રવાસ, ટ્રેકિંગ, વગેરે ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકના રસ સાથે જ્ઞાન તેમ જ અનુભવ ધરાવે છે. અવલોકન, અભ્યાસ અને અનુભવ દ્વારા તેમણે શબ્દોની સાધનાને જીવનનું અગત્યનું કર્મ બનાવેલું...More

Publish Date : 01 Dec 2022


₹296.00 ( POD)


Purchases (POD) : 78

Pages : 269

ISBN : 9789356004542

Added to wish list : 3