શિવસ્તોત્રાવલિ

શિવસ્તોત્રાવલિ


ગૌરાંગ અમીન ગૌરાંગ અમીન

Summary

"શિવસ્તોત્રાવલિ" જ્ઞાન અને ભક્તિનો સર્વોચ્ચ સંયોગ છે. એક અદ્ભુત પ્રાર્થના છે. આ સ્તુતિ કાવ્ય હૃદયના ક્ષેત્રનો મામલો છે, જ્યાં શિવ અને...More
Spiritual Poem Poetry collection

Buy Paperback ₹ 221.00

વિજ્ઞાનમાં સ્નાતક થયેલા આઇટી પ્રોફેશ્નલ એવા ગૌરાંગ અમીન સાહિત્ય, ધર્મ, આધ્યાત્મ, યોગાસન, ચિત્રકામ, ફોટોગ્રાફી, પ્રવાસ, ટ્રેકિંગ, વગેરે ક્ષેત્રોમાં ઊંડાણપૂર્વકના રસ સાથે જ્ઞાન તેમ જ અનુભવ ધરાવે છે. અવલોકન, અભ્યાસ અને અનુભવ દ્વારા તેમણે શબ્દોની સાધનાને જીવનનું અગત્યનું કર્મ બનાવેલું...More

Publish Date : 21 Jan 2023


₹221.00 ( POD)


Purchases (POD) : 34

Pages : 174

ISBN : 9789356005303

Added to wish list : 0