लेखक परिचय
डॉ. नीतिन चंद्र भोगायता
मूल निवास स्थान- रणजीतपुर-द्वारका वर्तमान निवास स्थान -जाम खंभालिया -देव भूमि द्वारका ,गुजरात
उन्होंने सोला भागवत विद्यापीठ अहमदाबाद और श्रीसंपूर्णानंद संस्कृत विश्वविद्यालय - काशी से पढ़ाई की...
वर्तमान समय मे
श्री एम.जे. गोरीया कॉलेज जाम...More
लेखक परिचय
डॉ. नीतिन चंद्र भोगायता
मूल निवास स्थान- रणजीतपुर-द्वारका वर्तमान निवास स्थान -जाम खंभालिया -देव भूमि द्वारका ,गुजरात
उन्होंने सोला भागवत विद्यापीठ अहमदाबाद और श्रीसंपूर्णानंद संस्कृत विश्वविद्यालय - काशी से पढ़ाई की...
वर्तमान समय मे
श्री एम.जे. गोरीया कॉलेज जाम खंभालिया में 2008 से कॉलेज में संस्कृत विषय के प्रोफेसर के रूप में कार्यरत है।
उन्होंने गुजरात राज्य पाठ्यपुस्तक बोर्ड गांधीनगर में संस्कृत माध्यम कक्षा 11 और कक्षा 12 में वेदांत शास्त्र और ज्योतिष में एक लेखक के रूप में कार्य किया है।
श्री पथदर्शक ज्योतिष विद्यालय-जाम खंभालिया ज्योतिष और कर्मकांड में मुफ्त शिक्षा प्रदान करते है।
एक लेखक के रूप में उन्होंने वेदांत साहित्य, ज्योतिष और श्राद्ध कर्म के बारे में लिखने का भरपूर प्रयास किया है।
Book Summary
ડૉ. નીતિન ચંદ્ર ભોગાયતા હાલ જામ ખંભાળિયામાં રહે છે. તેમનું મૂળ ગામ દ્વારકાનું રણજીત પુર છે. તેમણે સોલા ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદ અને શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, કાશીમાં અભ્યાસ કરેલો છે. પ્રવર્તમાન સમયમાં તેઓ શ્રી એમ. જે. કોલેજમાં ૨૦૦૮થી સંસ્કૃત વિષયના પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેમણે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં સંસ્કૃત માધ્યમના ધોરણ ૧૧ અને ૧૨ના વેદાંત શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર વિષયોમાં લેખક તરીકે સેવા આપી છે. તથા તેઓ શ્રી પથદર્શક જ્યોતિષ વિદ્યાલય, જામ ખંભાળીયામાં જ્યોતિષ અને કર્મકાંડનું નિઃશુલ્ક શિક્ષણ આપે છે. વધારામાં તેમણે વેદાંતસાહિત્ય, જ્યોતિષ વિદ્યા અને શ્રાદ્ધ કર્મ વિષે લેખન કાર્ય કરવાનો સર્વોત્તમ પ્રયાસ કર્યો છે. આ પુસ્તક શ્રાદ્ધ કર્મમાં સહાયક બને તે ભાવથી તેમણે લખ્યું છે. પંચબલિનાં અંગરૂપી પ્રેતબલિનો સરળ પ્રયોગ લખવાનો તેમણે અહીં પ્રયત્ન કર્યો છે.