શબ્દ વાવેતર એક પરિવાર નામથી નવોદિત ગુજરાતી સાહિત્યકરોને મંચ પુરો પાડવાનો પ્રયાસ કરીએ છીએ.
પિનાકિન પારેખ, પીનુ પ્યારે ના ઉપનામથી લેખ અને અછાંદસ કાવ્ય શીખી રહ્યો છું. પ્રયત્ન કરું છું, સમય અનુસાર થોડું ઘણું લખાય છે. નિજાનંદ મળે છે.
શબ્દ વાવેતર એક પરિવાર નામથી નવોદિત ગુજરાતી સાહિત્યકરોને મંચ પુરો પાડવાનો પ્રયાસ કરીએ છીએ.
પિનાકિન પારેખ, પીનુ પ્યારે ના ઉપનામથી લેખ અને અછાંદસ કાવ્ય શીખી રહ્યો છું. પ્રયત્ન કરું છું, સમય અનુસાર થોડું ઘણું લખાય છે. નિજાનંદ મળે છે.
Book Summary
વાર્તા એટલે અંતરમન નો ખજાનો. લેખક જ્યારે પોતાની લાગણી પોતે વ્યક્ત ન કરી શકે ત્યારે તેને વાર્તા સ્વરૂપે કહેતો હોય છે. વાર્તામાં લેખક પોતાની જાતને એક ચોક્કસ પાત્રમાં ઢાળી અને તેને આસપાસ વાર્તા કહેતો હોય છે, જેનાં દ્વારા તે પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કરે છે. વાર્તા ક્યારેક સત્ય ઘટના પર આધારિત હોય છે તો ક્યારેક લેખક પોતાની આસપાસ એક આખું કાલ્પનિક વિશ્વ ઉભુ કરીને પછી વાર્તા લખતો હોય છે. વાર્તાના ઘણાં પ્રકારના હોય છે. વાર્તા પ્રેરણાદાયી પણ હોય, કાલ્પનિક પણ હોય તો ક્યારેક કોઈના જીવનની સત્ય ઘટના પર આધારિત પણ હોય છે. આ પુસ્તકમાં પણ નવોદિતો ની સાથે સાથે કેટલાક પીઢ લેખકોની કસાયેલી કલમ દ્વારા જે રચનાઓનું સર્જન થયું છે તે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ.
તો આવો માણીએ આવી અવનવી વાર્તાઓથી ભરેલો સુંદર વાર્તા સંગ્રહ એટલે " વાર્તાનો રસથાળ ભાગ- ૨
શબ્દ વાવેતર એક પરિવાર સાહિત્ય ગ્રૂપ