શબ્દ વાવેતર એક પરિવાર નામથી નવોદિત ગુજરાતી સાહિત્યકરોને મંચ પુરો પાડવાનો પ્રયાસ કરીએ છીએ.
પિનાકિન પારેખ, પીનુ પ્યારે ના ઉપનામથી લેખ અને અછાંદસ કાવ્ય શીખી રહ્યો છું. પ્રયત્ન કરું છું, સમય અનુસાર થોડું ઘણું લખાય છે. નિજાનંદ મળે છે.
શબ્દ વાવેતર એક પરિવાર નામથી નવોદિત ગુજરાતી સાહિત્યકરોને મંચ પુરો પાડવાનો પ્રયાસ કરીએ છીએ.
પિનાકિન પારેખ, પીનુ પ્યારે ના ઉપનામથી લેખ અને અછાંદસ કાવ્ય શીખી રહ્યો છું. પ્રયત્ન કરું છું, સમય અનુસાર થોડું ઘણું લખાય છે. નિજાનંદ મળે છે.
Book Summary
ગીત ને ગઝલની, એટલી જ રીત,
જાણે કે કાગળને, કલમની પ્રીત...
ગઝલ એટલે ઊર્મિઓનું શાબ્દિક સ્વરૂપ. ક્યાંક હૈયાની વેદના હોય તો ક્યાંક હોય ખુશી. આવા વિવિધ પ્રકારના ભાવોને એક ચોક્કસ માળખાગત બંધારણમાં ગોઠવી, શબ્દોની રમત દ્વારા દિલની વાત રજૂ કરવામાં આવે ત્યારે રચાય સુંદર ગઝલ. આદિલ મન્સૂરી સાહેબે પણ પોતાની ગઝલમાં એ વાત સ્પષ્ટ કરી છે કે લયને પણ આકાર હોય છે.
" એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ."
તો આવો માણીએ આવી અવનવી ગઝલોથી ભરેલો સુંદર ગઝલ સંગ્રહ એટલે " ભીનાં હૈયાનાં સ્પંદન "
શબ્દ વાવેતર એક પરિવાર સાહિત્ય ગ્રૂપ