3.World record of India,Earth Record Holder
Brand Ambassador,Editor Desh Pardesh USA NJ.
CEO@RIEVA
Book Summary
નવસર્જન સાહિત્ય મંચના કવિઓએ ગાંધી જીવન, સિદ્ધાંત, કાર્યશૈલી પર નવા અપ્રસિદ્ધ 130 થી વધુ કાવ્યો લખ્યા. જેમાંથી ગુણવત્તા સભર કાવ્યોને સ્વીકારીને આ નવા ગાંધી કાવ્યો જે પુસ્તકનું નામ છે."એક જીવંત કાવ્ય મહાત્મા ગાંધી " એ હાલના સંવાહક શ્રી મોહનભાઈ બારોટ જે નામે "મોહન" છે અને સત્કર્મે પણ ગાંધીમય જ છે એમના દ્વારા સત્યેશ્વર ગાંધી ફાઉન્ડેશનને ભેટ ધરતા આનંદ અનુભવું છું.
- ઈવા પટેલ