પરમાત્માના જેટલા ગુણો છે એ પૈકી સોથી મોટું જો ગુણ હોય તો એ પ્રેમ છે. એટલે જ આપણી પ્રાર્થના કહે છે કે, ‘તું પ્યારકા સાગર હે તેરી એક બુંદ કે પ્યાશે હમ.’
આજે આ માયાવી દુનિયામાં ટેકનોલોજીના સમયે પ્રેમનો વ્યાપ કેવા-કેવા માર્ગે કઇ રીતે વિસ્તર્યો છે, તેનો ચિતાર આ પુસ્તકના માધ્યમથી આપની સમક્ષ રાખવાની કોશિશ કરી છે. આપના દ્વારા એને સકારત્મક માર્ગે (નજરે) જોવાની કોશિશ થાય એવી અભિલાષા.