આ પુસ્તકમાં મેં આપણાં મનની અંતરંગ પહેલુઓને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રેમમાં પડીએ ત્યારે મન કેવું થઈ જાય છે? ઇંતજાર કરવાના સમયે મન શું અનુભવે છે? નેગેટિવ બાબતોને લઈને આપણે શું માની લઈએ છીએ? લાઇફમાં સૂકુન મળે એના માટે શું કરવું જોઈએ? પોતાની જાતને પ્યાર કરવો કેટલો જરુરી છે? આવી જ અનેક વાતો ઉપર લખાયેલા લેખોને આ પુસ્તકમાં લખ્યા છે.