હિરલ પુરોહિત "સપ્તરંગી શબ્દ" - (11 July 2026)એકદમ નવો જ વિષય...વાંચવાની મજા આવી...અને અંત પણ સ્પર્ધા પ્રમાણે અધ્યાહાર! સ્પર્ધા માટે શુભેચ્છા..
10
KAJAL Shah - (06 July 2026)જુદો જ વિષય અને સુંદર આલેખન, સાચી વાત છે લાગણી શબ્દ લુપ્ત થવાને આરે જ છે આ વાત એકદમ નવી રીતે પ્રસ્તુત વાહ બહુ અદ્ભૂત કલ્પન પૂજાબેન
10
Mayank Upadhyay - (05 July 2026)👌🙏 વેપારીઓની વ્યાવસાયિક કામ કરતી વખતે તથા મહદંશે અન્યથા પણ ભાષા તથા વાણીમાં લાગણીનું પ્રમાણ ઓછું કે નહીંવત્ હોય છે. વેપાર અપવાદને ન ગણીએ તો માત્ર નફાના ઉદ્દેશ્યથી પ્રયોજાતો હોય છે. વાણીને લાગણી પાછી અપાવવી હોય તો સમાજે પોતાના સમગ્રમાંથી અર્થકારણને દૂર કરવું જોઈએ, અને જો આ દુષ્કર લાગતું હોય તો તેને કેંદ્રસ્થાનેથી હટાવી ખૂણે બેસાડવું જોઈએ. લાગણી કુદરતી રીતે વાણીમાં સમાઈ જશે જેમ પ્રત્યેક મા બાળકમાં અભિન્ન રીતે સમાયેલી રહે છે.
11
Dipika Mengar - (04 July 2026)કંઈક અલગ જ વિષય ની અદભૂત રચના..
11
Dipti Gada - (02 July 2026)લાગણી ફક્ત શબ્દ ન રહેતાં કંઈક છૂટી રહ્યો હોવા છતાં આશા ની એક કિરણ વર્તાય છે.. ખૂબ સુંદર...
અક્ષરનો ક્ષય એ માત્ર માતૃભાષા માટે જ નહીં પણ કોઈ પણ ભાષા માટે ભયાનક હોય છે. શબ્દો બદલાય પણ જો શબ્દોનો ક્ષય થઈ બીજી ભાષાના શબ્દો ઉમેરાય તો? શું આજની પેઢીને એવાં કેટલાંય શબ્દોનું મહત્વ સમજાશે? આ વાર્તાનો અંત શું હોઈ શકે? તમને આ વાર્તાનો અંત શું ભાસે છે એ કોમેન્ટ માં જરૂરથી જણાવશો.