કંચનલાલ મહેતા (મલયાનિલ)

User Image
0 People read 0 Received Responses 0 Received Ratings

About Kanchanlal Maheta (malayanil)

કંચનલાલ વાસુદેવ મહેતા 'મલયાનિલ' (૧૮૯૨-૧૯૧૯) ગુજરાતી ભાષામાં આધુનિક ટૂંકી વાર્તાના પ્રણેતા માનવામાં આવે છે. તેમની ટૂંકી વાર્તા ગોવાલણી આધુનિક શૈલીની ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા હતી. સત્યાવીસ વર્ષની ટૂંકી વયે એમનું અવસાન થયું હતું. મૃત્યુ પછી તેમનો વાર્તાસંગ્રહ 'ગોવાલણી અને...More
No Record Found