Ramanbhai mahipatram Nilkanth

User Image


3762 People read
15 Received Responses
33 Received Ratings
0 Ebooks Sold
0 Paperback Sold


About Ramanbhai mahipatram Nilkanth

રમણભાઈ મહિપતરામ નીલકંઠ (૧૮૬૮–૧૯૨૮) ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક હતાં. તેઓ એક સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદે પણ રહી ચુક્યા હતાં. તેમના પિતા મહિપતરામ રૂપરામ નીલકંઠ પણ લેખક અને સમાજસેવક હતા. તેમણે ગુજરાતી સાહિત્યને ભદ્રંભદ્ર અને રાઈનો પર્વત જેવી નિવડેલી કૃતિઓ રચી છે....More