જય કુબાવત "બાપુ"

User Image


93 People read
0 Received Responses
0 Received Ratings
0 Ebooks Sold
0 Paperback Sold


About જય કુબાવત "બાપુ"

✍️જ્યારે શબ્દો વેદનામાં પ્રવેશે છે ત્યારે કવિતા ઉત્પન્ન થાય છે અને જ્યારે કવિતા વ્યક્તિમાં પ્રવેશે છે ત્યારે કવિનો જન્મ થાય છે. લાગણીઓને શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવાથી દૂર જે વસ્તુ વ્યક્તિને કવિ બનાવે છે તે પીડા છે.