એકજ વખતની આવેગમાં આવી કરેલી ભૂલ તમને જીવનભર દુખી દુખી કરી નાખે છે.
માનુની નાનીમોટી નોકરી કરી ગુજરાન ચલાવે જાય છે, અને દર મહિને ગીરના જંગલમાં લવબાબાના દર્શન કરી પાવન થાય છે. પાડોશીઓને નવાઈ લાગે છે ,કે આને લવબાબા સાથે કઈ જાતનો સંબંધ છે ? પણ જીવના કેટલાક સંબંધો ક્યાં બધાય ને સમજાય છે ?