અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. વેબસાઇટ http://smitadtrivedi.in પર કાર્યરત રહીને વિશ્વના સાહિત્ય પ્રેમીઓ સાથે જીવંત સંપર્કમાં રહું છું.
અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. વેબસાઇટ http://smitadtrivedi.in પર કાર્યરત રહીને વિશ્વના સાહિત્ય પ્રેમીઓ સાથે જીવંત સંપર્કમાં રહું છું.
Book Summary
પ્રેમ એ તો પરસ્પરના સમજદારીભર્યા અધિકારનો સંબંધ છે. અણસમજમાં જ્યારે અહમ્ વચ્ચે આવી જાય ત્યારે અકારણ અનર્થ સર્જાઈ જતો હોય છે. ત્યારે જિંદગીભરનો પસ્તાવો હાથમાં રહી જાય છે.
તસવીર સૌજન્ય - પ્રિયા પરિયાની