અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. વેબસાઇટ http://smitadtrivedi.in પર કાર્યરત રહીને વિશ્વના સાહિત્ય પ્રેમીઓ સાથે જીવંત સંપર્કમાં રહું છું.
અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. વેબસાઇટ http://smitadtrivedi.in પર કાર્યરત રહીને વિશ્વના સાહિત્ય પ્રેમીઓ સાથે જીવંત સંપર્કમાં રહું છું.
Book Summary
કોઇ બાબત પાપ છે કે પુણ્ય તે નક્કી કરવું કઠીન છે. એ સાપેક્ષ બાબત છે. અંતઃકરણમાં ઊઠતો આ સવાલ સતત પીછો કર્યા કરતો હોય છે. સમય જતાં ઘણી વખત એ સવાલ વધુ ઘેરો બનતો જાય છે.