Kinjal Dipesh Pandya"kunjdeep"
I'm a teacher,writer, columnist, author, speaker, reader
Book Summary
પોતાનાં મનગમતા માણીગરને અડધી રાતે જગાડીને ગેલેરીમાં વાઈનનો ગ્લાસ કે કોફીનો કપ પકડાવી અંતર મન ખોલી શકાય છે. એમાં કોઈ જ અજુગતાપણું નથી જ. આપણી વ્યક્તિનાં થઈ જવા માટે કોઈ સમય મહત્વનો નથી હોતો, ફક્ત સાથે અને પાસે હોવું જરૂરી છે.
- કિંજલ દિપેશ પંડ્યા "કુંજદીપ"
Update About Me
Report Issue
આપણી વ્યક્તિનાં થઈ જવા માટે કોઈ સમય મહત્વનો નથી ફક્ત સાથે અને પાસે હોવું જરૂરી છે.