નિશાન પટેલ (સ્વાગત) - (11 February 2020)ખૂબ જ સરસ છે. અમે મારા દાદા (પપ્પા ના કાકા) પાછળ રોજ ૧૨ દિવસ સુધી બેસવાની પ્રથાને ટુંકાવી ૫ દિવસ કરી હતી. અને પછી બારમાં માં પણ ઘર પરિવારના સભ્યોને જ આમંત્રિત કર્યા હતા. શરૂઆતમાં બધાએ પપ્પા, કાકા અને બાપુજીને સંભળાવ્યું પણ પછી એક એવો વર્ગ પેદા થયો જેમણે અમારા નિર્ણયનું અનુરસણ કરવા લાગ્યાં. દાદાને ધામ માં ગયા ને ૨ વર્ષ ઉપર થયાં અને અમારા કુટુંબ માં મોટાં ભાગના અમારા રસ્તે ચાલતા થઈ ગયા
11
ભગીરથ ચાવડા - (11 February 2020)એકદમ સાચી વાત. કોરી વાતો કરવા કરતા આપણે જ આગળ આવી ને આવા કુરિવાજો દુર કરવા જોઇએ અને આવા કુરિવાજો દુર કરનારા લોકોને સપોર્ટ પણ કરવો જોઇએ.
10
રાજુસર ગરસોંદિયા - (11 February 2020)વાહ ખુબ સરસ વાત મે આવું એક કામ કર્યું મારા મકાનનું વાસ્તુ ન લીધું... અમારા ગામમાં અમે મૃત્યુ બાદ સુવારાની પ્રથા બંધ કરાવી છે અલબત્ત મૃત્ય ભોજ બંધ નથી કરવી શક્યા