પુસ્તક એ મારું શરીર છે.પુસ્તકનું લખાણ એ મારું રક્ત છે.પુસ્તક નું શીર્ષક એ મારો આત્મા છે અને એ પુસ્તક નો લેખક મારો ભગવાન છે.
મિત્રો તમે મને તમારા પ્રતિભાવ whatsapp તથા મેઈલ પર આપી શકો છો
My Whatapp Number-8238332583
Email- avichal.abrs.1996@gmail.com
પુસ્તક એ મારું શરીર છે.પુસ્તકનું લખાણ એ મારું રક્ત છે.પુસ્તક નું શીર્ષક એ મારો આત્મા છે અને એ પુસ્તક નો લેખક મારો ભગવાન છે.
મિત્રો તમે મને તમારા પ્રતિભાવ whatsapp તથા મેઈલ પર આપી શકો છો
My Whatapp Number-8238332583
Email- avichal.abrs.1996@gmail.com
Book Summary
આપણાં જીવનમાં માતાપિતા સિવાય કોઈ એક કે વધારે વ્યક્તિ સાથે પ્રાણપ્રિય સંબંધ હોય છે. જેના વગર આપણા સ્વતંત્ર અસ્તિત્વની કલ્પના કરવી અશક્ય હોય છે આ વ્યક્તિ એટલે આપણા ભાઈ-બહેન,ખાસ મિત્ર કોઈ પણ હોય શકે છે. તો જ્યારે આવું કોઈ વ્યક્તિ આપણા ગામ કે શહેર છોડીને બીજી જગ્યાએ જાય ત્યારે આપણું મન બેચેન થઈ જાય છે. પણ તે ખાસ વ્યક્તિને નજીકના ભવિષ્યમાં ફરી મળીશું તે વાતનો આપણને વિશ્વાસ છે. તે મનની બેચેની ઓછી કરે છે. પણ જો આ વ્યક્તિ સદાયને માટે આપણાથી દૂર થઈ જાય છે ત્યારે એ દુઃખને સંભાળવું ખૂબ જ કઠિન છે. આપણે ક્યારેક પ્રિયજનને ગુમાવ્યાનો દુઃખ અનુભવ્યું છે. પણ મનને કાળના નિયમો સમજાવવા ખૂબ જ મુશ્કેલ છે.
પણ જો કોઈ સામાન્ય માણસ પાસે કાળનો સામનો કરવાનું સામર્થ્ય હોય તો તે માણસ તેના પ્રિયજનનું રક્ષણ કરવા માટે શું કરી શકે તેની વાત આ ભાગમાં રજૂ કરી છે.
“હું કાળના નીતિનિયમમાં બંધાયેલો છું, પણ મારા સર્જનાત્મક પાત્ર નહીં.”