રાજેશ ખૂંટ...."રાંજે" - (21 March 2020)જ્યાં સુધી અન્ય જીવ, અને આ સમસ્ત કુદરત ના ભોગે આપણે આપણા ભોગ વિલાસ માણીશું, ત્યાં સુધી આ પ્રકોપ નો કોપ પણ વધતો જશે.. ધરતી પર ના સૌથી સમજદાર અને બુદ્ધિશાળી જીવ તરીકે માણસે પોતે આ બધા નું જતન કરવું જોઈએ જે આપણી નૈતિક ફરજ છે