માનવો અને પ્રાણીઓ પ્રત્યે દયાભાવ, પ્રેમભાવ ચોકકસકપણે સારા છે, તેમાં ના નથી. પરંતુ એ જ માનવ કે પ્રાણી આપણી સામું થાય, હુમલો કરે કે, લુંટ કરે અને આપણે પ્રેક્ષક બની, અહિંસાના પુજારી બની, નામર્દાઈ અને લાચારીથી ફકત જોતા જ રહીએ, તે તો બિલકુલ ચલાવી ના જ લેવાય. તમારું શું કહેવું છે ?