• 24 April 2021

    મનની વાતો..

    વિચારોની મુક્તિ..

    5 90


    -->

    વિચારોની મુક્તિની અવસ્થા એટલે આઝાદ મન,
    દોસ્ત બને જ્યારે મન, તાલમેલ જામે જિંદગી સંગ,
    નહિ કોઈ આવેગ, ન કોઈ આવેશ, નિર્મળ શુદ્ધ મન,
    જાળા સાફ થાય જ્યારે મનનાં, અહંકારથી મુક્ત.

    ""અમી""



    amita shukla


Your Rating
blank-star-rating
KALYANI M PATEL - (24 April 2021) 5
Superb Dadi

1 1

Bhumi Joshi " સ્પંદન" - (24 April 2021) 5
wonderful

1 1

જયશ્રી બોરીચા વાજા 'લાવણ્યા'. - (24 April 2021) 5
એકદમ સરસ અને સત્ય કહ્યું dear..! 👌👍👍

0 1