• 26 April 2021

    મનનાં વિચારો...

    મન / દિલ...

    5 86


    -->

    મન કંઇ વિચારે છે, દિલ પણ કંઈ વિચારે છે.
    અમુક કાર્ય આપણે મનનું માનીને કરીએ છે.
    અમુક કાર્ય દિલથી મજબૂર થઇને કરીએ છે.
    ખરેખર શું છે ?
    દિલ અને મન બંને સાથે કામ લેવાનો શ્રેષ્ઠ ઉપાય
    આપણો પોતાનો આત્મવિશ્વાસ...
    આત્મવિશ્વાસ ક્યારે આવે ???
    જ્યારે આપણને પોતાનામાં વિશ્વાસ હોય.
    પોતાનાં વિશ્વાસથી જ જીવન જીવવું રહ્યું.

    ""અમી""



    amita shukla


Your Rating
blank-star-rating
નિકિતા પંચાલ - (05 June 2021) 5
સાચું કહ્યું

0 0

KALYANI M PATEL - (26 April 2021) 5
True Dadi

1 1